ભરૂચ : શહેરના આંતરિક રસ્તાઓ હજી પણ ખખડધજ, મંત્રી પુર્ણેશ મોદીના દાવાને કોંગ્રેસે પડકાર્યો
રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે
રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં 80 ટકા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું છે
ગુજરાતમાં ભાજપના પાયા હચમચાવવા લગભગ અશકય છે પણ કોંગ્રેસ રાજયમાં સત્તા પાછી મેળવવા મહેનત કરી રહી છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સોમવારના રોજ અપાયેલ ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન
ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે.