અંકલેશ્વર : વાલિયા રોડ પરની 2 સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, પોલીસે તપાસ આરંભી...
રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો
ભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની
આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને આગની જાણ કરવામાં આવી હતી..
ટ્રક ભટકાતાં જ વીજ થાંભલે રહેલા જીવતા વીજ વાયર રોડ પર પડ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો
ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ઓછામાં ઓછાં પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે.
કેબલ બ્રિજ નીચેથી અજાણ્યા મહિલા અને પુરુષની લાશ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી
પોરબંદર પંથકમાં આવેલા માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતી સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે