ધર્મ દર્શનશ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીએ યોજાશે “સોમનાથ મહોત્સવ”, તૈયારીઓને અંતિમ ઓપ આપતું તંત્ર... તા. 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Feb 2025 16:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવસીઓનું ઘોડાપુર ઉમટ્યું,5 દિવસમાં 2.21 લાખ લોકોએ લીધી SOUની મુલાકાત 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે, પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat Desk 31 Dec 2024 13:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ ડાયલોગ હવે કોણ બોલશે? ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને થશે નવા હીરોની એન્ટ્રી.... પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે. કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે By Connect Gujarat 25 Aug 2023 13:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસૌરાષ્ટ્ર તમિલ સંગમની ઉજવણી પૂર્વે પ્રભાસ ક્ષેત્ર સોમનાથને ભીંતચિત્રોથી શોભાયમાન કરાયું ગુજરાતના કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે.. By Connect Gujarat 16 Apr 2023 18:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ.. 31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી By Connect Gujarat 31 Dec 2021 18:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પોળોનું જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર,જુઓ અદભૂત નજારો પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે By Connect Gujarat 11 Nov 2021 12:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કુદરતી સોંદર્ય સહિત આહલાદક નજારો જોતાં પર્યટકોથી ખોડિયાર ડેમ ઉભરાયો... કુદરતી સોંદર્ય સાથે ખળખળ વહેતી શેત્રુંજી નદીના જળનો આહલાદક નજારો જોઈ પર્યટકો ખુશખુશાલ થયા છે By Connect Gujarat 10 Nov 2021 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : સફેદ રણની ચાદરમાં "રણોત્સવ"નો પ્રારંભ, સહેલાણીઓમાં ઉત્સાહ.. કચ્છ જિલ્લામાં ઉત્સવની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કચ્છમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાનાર રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 01 Nov 2021 14:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : રોપ-વે સેવાને એક વર્ષ થયું પુર્ણ, અત્યાર સુધીમાં 6.60 લાખ લોકોએ કરી સફર ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે. By Connect Gujarat 24 Oct 2021 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn