ભરૂચ : વાલિયા ગામે દીપડાના હુમલામાં વાછરડાનું મોત, વન વિભાગની કામગીરી સામે પશુ પાલકના ગંભીર આક્ષેપ..!
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, કુલ 2300 પટવારી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પરીક્ષા દ્વારા થશે.
ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે,જેમાં આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે
સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો
ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
આદિવાસીઓના સુપ્રિમો છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.