સુરત : મહાનગરપાલિકાની સ્કૂલમાં નોનવેજ પાર્ટીથી સર્જાયો વિવાદ,સ્કૂલના આચાર્ય દ્વારા ગેટ ટુ ગેધરના આયોજનની ચર્ચા
સુરતમાં વિદ્યા સંસ્કારના ધામમાં જ મોજશોખની મિજબાની માણવામાં આવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે.
સુરતમાં વિદ્યા સંસ્કારના ધામમાં જ મોજશોખની મિજબાની માણવામાં આવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે.
જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં માવઠું આવતા યાર્ડમાં ખુલ્લી જગ્યામાં રહેલ મગફળીનો પાક ભીંજાતા સરેરાશ ભાવ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં વહીવટી તંત્રએ 5 જેટલી ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી
સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.