ગુજરાત રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણની પ્રક્રિયા તેજ,તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં.
દિવાળીના તહેવારોને લઈને સુરતમાં એસટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી પર્વ નિમિત્તે એસટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 નેશનલ હાઇવે પર સવા ચાર કરોડના ખર્ચે 10 વર્ષની ગેરંટીનું ઓલ વેધર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે,
જુનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદના લીમખેડા ગામ નજીક મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતા,