ભરૂચ: ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે સત્સંગ દીક્ષા મહોત્સવ યોજાયો
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું,જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે.
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.