ગાંધીનગર : કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આર્થિક પરિવર્તન લાવતો મહોત્સવ “ઉતરાયણ”
ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.
ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી.અને દાદાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.
સુરતના સચિન ચેકપોસ્ટ પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.સર્જાયેલા આ અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા,
અમદાવાદના ગોધાવી સંસ્કારધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.