રાજ્ય સરકારે મંત્રી મંડળની રચના બાદ જિલ્લા પ્રભારી પ્રધાનોની કરી નિમણૂક
રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
ગુજરાતમાં હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે.
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતો તેમજ પ્રશાસન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કમોસમી વરસાદના કારણે રસ્તા ખરાબ હોવાના કારણે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.