દાહોદ : સરકારી અનાજના સંચાલકો હડતાળ પર ઉતર્યા,પડતર માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે.
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે. ખાસ કરીને સ્વ-સહાય જૂથના માધ્યમથી ગામડાઓમાં મિશન મંગલમ થકી હજારો મહિલાઓ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર પ્રાપ્ત કરી રહી છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે,જેના પરિણામે સાંસદ અને મંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી,