સુરેન્દ્રનગર : સુરેલ સીમના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ માટેનો વિકટ પ્રશ્ન,ખેડૂતોની ચિંતામાં વધારો
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
અંકલેશ્વર ભરૂચ શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષમાં શ્રી હનુમાન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.
જૂનાગઢમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર હનીટ્રેપનો ભોગ બન્યાની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે અંગે પોલીસે તપાસ કરીને રૂપિયા 40 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.
આજથી બરાબર 5,555 વર્ષ પછી, આ અશ્વમેધ મહાયજ્ઞ એ જ શુભમુહૂર્ત પર ફરી એકવાર જામનગર જિલ્લાના ખંભાળિયા બાયપાસ રોડ પર એરપોર્ટ રોડની સામે યોજાય રહ્યો છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા હતા, આ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત આ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી 15મી સુધી આયોજન કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલી અલ અફ્સા ડેરી ફાર્મ પર SOG અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા,