ભરૂચ: સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું નિધન, ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.
ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.
આ પ્રસંગે શાળાના શિશુ-1ના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.શ્રીમતી હીનાબેન પટેલ દ્વારા જીવનમાં પીળા રંગનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું