અંકલેશ્વર: શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું
યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.
શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 કલાકે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી