મોરબી : દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા...
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે.
અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.
અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
જુનાગઢ ખાતે કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જોકે, પરંપરા જાળવવા 36 કિમીની પ્રતિકાત્મક પરિક્રમા સાધુ-સંતોએ 12 કલાકમાં પૂર્ણ કરી હતી.
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
સુરતના કોસંબા નજીક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે.હાલ પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિત ઓળખવિધિ માટેની તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ત્યારે આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.