ભરૂચ: રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધજનોના જીવનમાં ઉજાસ લાવવા શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ યોજાશે
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃતિઓ માટે શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃતિઓ માટે શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.
શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 કલાકે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.