જુનાગઢ : ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરતાં ભક્તોમાં રોષ...
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો,જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાતા ત્રણથી વધુ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 17થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
ભરૂચના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીનું દીપડાના હુમલાથી મોત નિપજતા ભયનો માહોલ છવાયો છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.ONGC દ્વારા માણાવદર તાલુકામાં ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભેજાબાજોએ લોકોને ઓછા રોકાણ સામે વધુ વળતરની લાલચ આપીને રૂપિયા 3.42 કરોડમાં ઉઠમણું કરી નાખતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ATS અને વલસાડ SOG પોલીસની ટીમે વાપીના બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે 2 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી GFL (ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં ગત તા. 10 સપ્ટેમ્બર-2025ના રોજ ગેસ લીકેજની ઘટના સર્જાય હતી.