સુરત : સુરભી ડેરીમાંથી જપ્ત કરાયેલ પનીરનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું, પૃથ્થકરણમાં થયો ખુલાસો...
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતાં ગુજરાતે છેલ્લા 2 દાયકામાં મત્સ્ય નિકાસમાં 800 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે.
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્માને લેવા માટે પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા,અને બળવા પાસે વિધિ કરાવીને અંધશ્રદ્ધાનું પ્રદર્શન કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે નોકરી પર જતી યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યાની ઘટના બની હતી,જે ચકચારભર્યા બનાવમાં પોલીસે આર્મીમેન પ્રેમી યુવકના પિતાની ધરપકડ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.