નવસારી : વાંસદામાં પેટના દુખાવાની વિધિ કરાવવા ગયેલા યુવકે ભગતની પથ્થર મારીને હત્યા કરી નાખતા ચકચાર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે
દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પર તાજેતરમાં ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્ર પણ એલર્ટ બનીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટની સુવિધા વધારવામાં આવી છે.
ભરૂચની જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. લાકડીના સપાટા લઈને નગરપાલિકાના કર્મચારીઓને મારવા માટે પ્રયત્ન સાથે ગાળો આપતાં લોકો વિડીયોમા થયાં કેદ થયા હતા.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.
ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો
ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી અને ICDS વિભાગના સહયોગથી ઝઘડિયા તાલુકાના કુલ 12 ગામોમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાય હતી.