જુનાગઢ : ઓઝત નદીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી આર્મી જવાને શહીદી વહોરી, લશ્કરી સન્માન સાથે શહીદને અંતિમ વિદાય અપાય...
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે આર્મી જવાન ભરત ભેટારિયાએ ઓઝત નદીના પાણીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી પોતાનો જીવ ગુમાવ્યો છે,
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે આર્મી જવાન ભરત ભેટારિયાએ ઓઝત નદીના પાણીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી પોતાનો જીવ ગુમાવ્યો છે,
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેની જ સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે
મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો વિખેરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. નવાગામના સુકલાભાઈ ઉર્ફે ઝૂકલાભાઈ બારીયાના લગ્ન ડોલરીયા ગામમાં થયા હતા.
સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમ્યાન છેલ્લા 7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 22.95 લાખની આવક થવા પામી છે.
વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી રામા પેપર મિલમાં ભીષણ આગની ઘટના બની હતી.જેના કારણે ભરે નાસભાગ મચી ગઈ હતી,જોકે ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતના અલથાણમાં ઉદ્યોગપતિની દારૂ પાર્ટી પૂર્વે પોલીસે રેડ કરી હતી,જેમાં PSI સાથે ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહે ઝપાઝપી કરી હતી,જે ઘટનામાં આખરે પોલીસે જૈનમની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.