અમરેલી : પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત ધનિષ્ઠા અને રાધા સરોવરનું લોકાર્પણ કરતા DGP વિકાસ સહાય
અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે
અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે
મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો વિખેરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. નવાગામના સુકલાભાઈ ઉર્ફે ઝૂકલાભાઈ બારીયાના લગ્ન ડોલરીયા ગામમાં થયા હતા.
સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમ્યાન છેલ્લા 7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 22.95 લાખની આવક થવા પામી છે.
વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી રામા પેપર મિલમાં ભીષણ આગની ઘટના બની હતી.જેના કારણે ભરે નાસભાગ મચી ગઈ હતી,જોકે ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતના અલથાણમાં ઉદ્યોગપતિની દારૂ પાર્ટી પૂર્વે પોલીસે રેડ કરી હતી,જેમાં PSI સાથે ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહે ઝપાઝપી કરી હતી,જે ઘટનામાં આખરે પોલીસે જૈનમની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા શનિવાર બજાર, ધક્કા ઓવારા ખાતે રહેતા 27 વર્ષીય યુવક સુરેશ રાઠોડ પર તેના બનેવી લાલા વસાવાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદમાં 35 વર્ષીય પરિણીત યુવકનું બીજા માળની ગેલરીમાંથી પગ લપસી જતાં કરુણ મોત નીપજ્યું હતું.જેના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.