ભરૂચ: વાલિયાની ચોરાઆમલા ગ્રામપંચાયતની ગામસભામાં લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ !
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડ ખાતે તા. 6 એપ્રિલ-2025થી સાંસ્કૃતિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 20થી વધુ લોકોના મોત થયા છે,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા...! ચૈત્રી નવરાત્રીમાં ભક્તો કરી રહયા છે માઁ વાઘેશ્વરી માતાની આરાધના, માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ પૂજાય છે
કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી,જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી પર આવેલા પેટ્રોલ પંપના કારણે બચાવ કામગીરી કરતી રેસ્ક્યુ ટીમની ચિંતામાં વધારો થયો હતો.
સુરત પોલીસને મળી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા, જહાંગીરપુરામાં ATM તોડીને ચોરીને અપાયાઓ હતો અંજામ, રૂ.15 લાખ રોકડની થઇ હતી ચોરી, 5 પૈકી 3 આરોપીઓ હરિયાણાથી ઝડપાયા, પોલીસે રૂ.15 લાખ પૈકી રૂ. 4 લાખ રિકવર કર્યા.