ભરૂચની જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ આગ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોને આર્થીક સહાયનો ચેક અર્પણ કર્યો
આગકાંડમાં 28 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે
આગકાંડમાં 28 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે
ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં ભાઈનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો
સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
તરવૈયાઓએ ચારેય મૃતદેહને જોતા દોરડાથી બાંધીને નદી કિનારે લઈ આવ્યા
ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાતેય વિધાનસભાના EVM રાખવામાં આવ્યા છે.
તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.