ભરૂચ : માછી સમાજે યોજી અધિકારી યાત્રા, પડતર પ્રશ્ને નાવડી અને ચાંદીના પત્ર સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા
ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો
ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો
હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ ધારકોને પ્રતિ એક લિટરે 3.25 રૂપિયા કમિશન આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, પરંતુ કમિશન વધતું નથી
બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે.
પીવાના પાણીનો ગંભીર પ્રશ્નને લઈને ભાણીયા ગામની મહિલાઓ અને ભણવાની ઉંમરે નાની બાળાઓ અને દીકરીઓ માથે હેલ બેડાઓ લઈને ડંકીએ પાણી ધમતી જોવા મળી હતી.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી થી દર્દીઑ ત્રાહિમામ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓને દવા લેવા હાલાકી
નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે..