અમદાવાદ : કાલુપુર મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિ ઘૂસયો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ પછી શું થયું.!
દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો.
દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો.
મોટાભાગની રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો દ્વારા ત્રાસ અપાતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે.