જામનગર : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.
બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ SBI બેન્કનું ATM મશીન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. તસ્કરોએ ATM મશીનને ગેસ કટરથી કાપી....
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...