અમદાવાદઅમદાવાદ: ફટાકડાના કારણે આ વર્ષે આગના બનાવમાં થયો ઘટાડો, જુઓ ફાયર વિભાગે શું આપી માહિતી આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા. By Connect Gujarat 25 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રૂ. 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમની પોલીસે કરી અટકાયત, વધુ તપાસ શરૂ... 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 22 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટPM મોદી આપશે રાજકોટને વિવિધ પ્રકલ્પોની ભેટ, આ સાથે જ શહેરીજનોને મળશે ટ્રાફિક સમસ્યાથી પણ "છુટકારો" રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ટ્રાઈએંગલ ફ્લાય ઓવર બ્રીજનું PM મોદી લોકાર્પણ કરશે. By Connect Gujarat 18 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના નવા ચેરમેનની કરાઈ વરણી, વાંચો કોને સોંપાય જવાબદારી ડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ જતા નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી By Connect Gujarat 02 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાનો ખોટો ઓડિયો વાયરલ કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થયા બાબતની ખોટી અફવા સાથેની ઓડિયો કલીપ વાયરલ કરનાર માંગરોળનાં બે ઇસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા છે By Connect Gujarat 30 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ખાનગી હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન દરમિયાન મોત થતાં પરિવારજનોનો હોબાળો,તબીબોની બેદરકારીના આક્ષેપ હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો By Connect Gujarat 23 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે. By Connect Gujarat 21 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : થામ ગામે વીજ કરંટ લાગતાં 4 પશુઓના મોત, વીજ કંપનીની બેદરકારી સામે પશુપાલકોમાં રોષ થામ ગામે રેલ્વે સ્ટેશન નજીકની વીજ વાયરોની લાઇનો તૂટી પડતાં નજીકથી પસાર થતા 4 જેટલા પશુઓને વીજ કરંટ લાગતા મોત થયું હતું. By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 05 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn