અંકલેશ્વર: હાંસોટ કંટીયાળજાળ રોડ પર તબેલામાં 2 ગૌ વંશની કતલ, પોલીસે ખાટકીની કરી ધરપકડ
હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી તાબેલા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું
હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી તાબેલા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના અલવા ગામ નજીક અકસ્માતનો વધુ એક બનાવો બન્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં ભારે નુકસાન સર્જી દીધું છે.જેમાં ખાસ કરીને ડાંગરના પાકને મોટી નુકસાની પહોંચતા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી છે.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં પલળી ગયેલ ડાંગરને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા મૂક્યું છે
ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર હોડીઘાટના ઈજારેદાર આડેધડ ભાડું વસુલ કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આગેવાએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકા લમાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો
ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા મથક હાંસોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે.