ગુજરાત મહીસાગર : પટ્ટણ ગામના ચિત્રકારે "હર ઘર તિરંગા" અભિયાનનું કેનવાસ પેન્ટિંગ તૈયાર કર્યું... મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે. By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ શહેરનો માહોલ "તિરંગામય" બન્યો, જનમાર્ગો દેશભક્તિના રંગે રંગાયા... સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે. By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જુઓ, કેવી રીતે હર ઘર તિરંગા અભિયાનથી હજારો લોકો મેળવી રહ્યા છે રોજગારી..! હર ઘર તિરંગા અભિયાનના કારણે રાજ્યભરમાં તિરંગાનું અભૂતપૂર્વ વેચાણ થઈ રહ્યું છે. જેનો ફાયદો નાના વર્ગના લોકોને મળી રહ્યો છે, માનવામાં આવે છે By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રમતવીરો હાથમાં તિરંગો લઈને 5 KM દોડ્યા... હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના રમતવીરોએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધી હાથમાં તિરંગો લઈને 5 કિલોમીટર લાંબી દોડ પૂર્ણ કરી હતી. By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ખાડીયા પોળમાં નીકળેલી તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ, મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા... By Connect Gujarat 13 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સૌથી જૂની શાળા દેશભક્તિના રંગે રંગાય, ઇમારતે ઓઢયો તિરંગાનો રંગ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિ જોવા મળી રહી છે કોઈપણ વર્ગ હોય કે સમાજ હર કોઈ દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. By Connect Gujarat 13 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા યાત્રા... સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.. By Connect Gujarat 12 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા By Connect Gujarat 10 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : સ્થાપના દિન નિમિત્તે તિરંગા હેરિટેજ વોક અને ખાંભી પૂજનનું આયોજન, 3000થી વધુ સંસ્થાઓ અને શાળાઓના બાળકો જોડાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 04 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn