તાપી : મોરારીબાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનુએ આપ્યું ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ અંગે નિવેદન.
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા.
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરત ખાતે PM મોદીના આગમન પૂર્વે જિલ્લા પંચાયત
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરિવહનમાં અગવડતા ન પડે અને વહેલીતકે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ST નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો
વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયા શોધવાની મથામણ ચાલી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી
અસામાજિક તત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે.પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઓફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે
સુરત શહેરના સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટીવલ-2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. બીચ ફેસ્ટીવલ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,
સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પત્ર લખ્યો છે. આ વખતે તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ સહકાર આપે એવી માંગ કરી !
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે,