અમદાવાદઅમદાવાદ : વિદેશી નાગરિકનું ખતરનાક ષડયંત્ર, એકે 47 રાઇફલના બનાવતો હતો પાર્ટસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે યમનના નાગરિકની એકે 47 રાઇફલના પાટર્સ બનાવી તેને વિદેશમાં મોકલવાના ગુના સબબ ધરપકડ કરી છે. By Connect Gujarat 12 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓનું સજાનું એલાન 11મીએ થશે અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે. By Connect Gujarat 09 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ UAPA હેઠળ દોષી જાહેર અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓના કેસમાં 14 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. By Connect Gujarat 08 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુબિંક કાકાની હત્યા, લીફટના ઝગડામાં મરાયો હતો માર રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતાં હોવાની વિગતો સપાટી પર આવી છે. By Connect Gujarat 06 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કિશનની હત્યામાં પાકિસ્તાન કનેકશન હોવાનો ATSનો ઇન્કાર, વધુ 3 આરોપી ઝબ્બે મૌલાના કમરગની જ યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો, મૌલાનાએ બનાવેલાં TFI નામના સંગઠનની ચાલતી તપાસ By Connect Gujarat 03 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : કટ્ટરવાદનો વિરોધ કરવા નીકળેલું ટોળુ બન્યું બેકાબુ, પોલીસને કાઢવી પડી રિવોલ્વર રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. By Connect Gujarat 31 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: પોલીસ ભરતીની દોડમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મોટા સમાચાર,જુઓ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસ ભરતી મામલે નિવેદન આપ્યું “સરકાર ટૂંક સમયમાં ફરીથી ભરતી લાવશે” By Connect Gujarat 29 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસ, ધંધુકાની સર મુબારક મસ્જિદમાં પોલીસનું સર્ચ કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ, મૌલવી સહિત 3 આરોપી આવી ચુકયાં છે ગિરફતમાં By Connect Gujarat 29 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. By Connect Gujarat 28 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn