અમદાવાદ: વ્યાજખોરોનો આતંક ભૂતકાળ બની જશે, ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો દાવો
અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિપક્ષ તરીકે ભાજપ સરકારની નિષ્ફળતા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે
પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે
ગુજરાત સ્થાપના દિવસના ભાગરૂપે ગતરોજ સુરત શહેરમાં 'નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી'નાં સંદેશ સાથે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું..હજારોની સંખ્યામાં લોકો જોડાયા.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.