અમદાવાદ: ગુજરાતના 33 જિલ્લાઓના 10,000 સ્પેશ્યલ એથલેટ્સનું હેલ્થ સ્ક્રિનિંગ કરાશે, જુઓ શું છે ઉદ્દેશ્ય
ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલ અંતર્ગત આ અભિયાન હાથ ધરવામાં આવશે
ભારત સરકારના કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌથી મોટા નેશનલ હેલ્થ ફેસ્ટિવલ અંતર્ગત આ અભિયાન હાથ ધરવામાં આવશે
સરકારી તબીબોની હડતાળમા ભરૂચના પણ 90 થી વધુ તબીબો જોડાતા પી.એમ .સહિત આરોગ્ય સેવાઓને માઠી અસર થઇ રહી છે
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કોરોના સામે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપશે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગામના સંચાલકો ગામમાંથી નીકળેલો સુક્કો તથા ભીનો કચરો નદીમાં ઠાલવી રહ્યા છે,
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું.