આરોગ્ય શિયાળામાં હૃદય રહેશે સ્વસ્થ, આયુર્વેદના તબીબે આપી આ ટિપ્સ હૃદય સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની રહી છે. બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં આપણે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરીને હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ. ચાલો જાણીએ કે આયુર્વેદમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કઇ દવાઓ છે. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વર્લ્ડ હાર્ટ ડે 2024: 30 વર્ષની ઉંમરે હૃદયરોગનું જોખમ કેટલું, તેનું કારણ શું છે? નબળી જીવનશૈલી અને આહારના કારણે હૃદયરોગના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેથી જ 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા જન જાગૃતિ રેલીનું કરાયુ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય પ્રોટીનના ઓવરડોજથી થઈ શકે છે હૃદયની બિમારી! શું તમે તમારી ડાયટમાં આવી ભૂલ કરો છો? શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. આમાંથી એક પ્રોટીન છે, જે તમારા સ્નાયુઓ અને હાડકાંને મજબૂત રાખવાનું કામ કરે છે. By Connect Gujarat 20 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નારાયણ સાઈની ગુજરાત HCમાં હંગામી જામીન અરજી:આશારામને હૃદયસંબંધી બીમારી આશારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. By Connect Gujarat 27 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય પોષકતત્વોનો ખજાનો છે સીતાફળ, હદય રોગથી લઈ કોલેસ્ટ્રોલનું ઘટશે જોખમ..... સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમા હોય છે. મેગ્નેશિયમ હદયની ચીકણી માંસપેશીઓને આરામ આપે છે. By Connect Gujarat 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય મહિલાઓમાં વધુ રહ્યું છે હાર્ટ એટેકનું પ્રમાણ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો.... By Connect Gujarat 10 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય લાલ ચોખાને સામેલ કરો તમારા રોજિંદા આહારમાં, કેન્સર તેમજ હદય રોગના જોખમને ઓછું કરવામાં ફાયદાકારકh રેડ રાઈસ સામાન્ય રીતે એશિયન દેશોમાં, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઉગાડવામાં આવે છે. By Connect Gujarat 02 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હ્રદય રોગના કારણે મોતનો સિલસિલો યથાવત !,મહિલા અને યુવાનનું અચાનક જ મોત નિપજયુ સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn