ભરૂચ: રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં અનોખો "સેવાયજ્ઞ"
રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી નર્મદા પરિક્રમા કરતા યાત્રીઓની સેવામાં ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે છેલ્લા 100 વર્ષથી જાણે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.જોઈએ આ વિશેષ અહેવાલ