ભરૂચ:સુકૃતિ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને અસહજ અનુભવાતા ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા કાર્યરત રાખવામા આવનાર છે. જેમાં તમામ પ્રકારના કેસોની સારવાર થઈ શકે તે પ્રકારે પૂરતો સ્ટાફ ઉપસ્થિત રહેશે
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી
સુપરસ્ટાર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાનનો અકસ્માત થયો છે. તે તેના પિતા નૌશાદ ખાન સાથે ઈરાની કપમાં ભાગ લેવા આઝમગઢથી ફોર્ચ્યુનર કારમાં લખનઉ