ભરૂચ નર્મદા : માલસામોટ ગામે રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષા By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : અઠવાલાઇન્સ-રાંદેરમાં 2 ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું... સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 06 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ NCA હવે BCCI-સેન્ટર ઓફ એક્સેલેન્સ તરીકે ઓળખાશે, જય શાહે કર્યું ઉદ્ઘાટન BCCI સેક્રેટરી જય શાહે નવા NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)નું ઉદ્ધાટન કર્યું. 2000થી ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરિસરમાં ચાલી રહેલ NCA હવે BCCI-સેન્ટર By Connect Gujarat Desk 01 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું... સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ વિધાનસભા ક્ષેત્રના “ચૂંટણી કાર્યાલય”નું ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું... ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદહસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ચૈતર વસાવાના હસ્તે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું. By Connect Gujarat 31 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું... જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ઉદઘાટન કરાયું... રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ભાજપ કમલમ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, કોંગ્રેસના 5 હજાર લોકો ભાજપમાં જોડાયા નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 20 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn