ભરૂચભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમ યોજાયો... સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કોંગ્રેસ નેતા યુનુસ પટેલની યાદમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું... ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતા મર્હુમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 23 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:લારી ગલ્લાધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવા કોંગ્રેસની ન.પા.માં રજુઆત માર્ગોનાં બંને છેડે ખાણી-પીણીની લારીઓ, શાકભાજી- ફુટ વિક્રેતાઓ વગેરે ઉભા રહીને જે રોજી રોટી કમાઈ રહ્યા હતા. તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી. તેને ડીટેઈન પણ કરાઈ હતી By Connect Gujarat Desk 15 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી રહયા હતા By Connect Gujarat Desk 19 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, પુર અસરગ્રસ્તોનો સર્વે કરાવવાની માંગ ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડુબી જવાથી મુત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી છે... By Connect Gujarat Desk 05 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“અમે ફળિયાના ડોન છે, તમારે અમોને સેલ્યુટ મારવાની” કહી ભરૂચ પાલિકા કર્મીને માર માર્યો..! વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા By Connect Gujarat 23 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : AICC સદસ્ય મુમતાઝ પટેલની ઉપસ્થિતીમાં શિનોર-સાધલી ખાતે કોંગ્રેસની મિટિંગ યોજાય… લોકસભાની ચૂંટણીને લઇ વડોદરાના શિનોર તાલુકામાં કોંગ્રેસ પક્ષે જિલ્લા તાલુકાઓના હોદ્દેદારોની મિટિંગ યોજી By Connect Gujarat 09 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની કોંગી આગેવાનો દ્વારા ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું... વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn