વડોદરા : રામ નવમીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નિર્વિઘ્ને રથયાત્રા નીકળે તે માટે પોલીસ તંત્ર સજ્જ
આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.
આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે
ભરૂચમાં આજરોજ અદભૂત ખગોળીય ઘટના જોવા મળી હતી. જેમાં બપોરે 12.35 કલાકે માનવીનો પડછાયો ગાયબ થઈ ગયો હતો
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતી જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી હતી
ભરૂચના લિંક રોડ પર અકસ્માતના બનાવો વારંવાર બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો.