તેલંગાણામાં OBC અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી
તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી છે. આનાથી તેલંગાણાની અનામત મર્યાદા 62%
તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી છે. આનાથી તેલંગાણાની અનામત મર્યાદા 62%
જૂનાગઢ જિલ્લાના 13 ડેમમાં 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે,ત્યારે ઓજત વીયર ડેમ મારફત 400થી વધુ ગામડાઓને પૂરતું પાણી જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરું પાડી શકાય તેમ છે
બાળક પેદા કરવાની કટોકટી હાલમાં ચીનથી જાપાન સુધી દેખાઈ રહી છે. પ્રજનન દર ઘટી રહ્યો છે. બીજી તરફ, મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની વસ્તી માત્ર વધી નથી પરંતુ તેણે ભારત કરતાં વધુ પ્રજનન દર પણ નોંધાવ્યો છે.
વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.
નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારા કારણે આ નિર્ણય લેવામાં આવ્યો
Featured | બિઝનેસ | સમાચાર, ઘરેલુ બજારમાં બંને મુખ્ય કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો ટ્રેન્ડ આજે સોમવારે
ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.