દેશતેલંગાણામાં OBC અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી છે. આનાથી તેલંગાણાની અનામત મર્યાદા 62% By Connect Gujarat Desk 18 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : 13 ડેમમાં 95 ટકા જેટલો પાણીનો સંગ્રહ, જુલાઈ મહિનાના અંત સુધી લોકોને મળી રહેશે પૂરતું પાણી જૂનાગઢ જિલ્લાના 13 ડેમમાં 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે,ત્યારે ઓજત વીયર ડેમ મારફત 400થી વધુ ગામડાઓને પૂરતું પાણી જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરું પાડી શકાય તેમ છે By Connect Gujarat Desk 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસાઉદી અરેબિયાની આબાદી વધી, જન્મ દર ભારત કરતા પણ વધુ બાળક પેદા કરવાની કટોકટી હાલમાં ચીનથી જાપાન સુધી દેખાઈ રહી છે. પ્રજનન દર ઘટી રહ્યો છે. બીજી તરફ, મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની વસ્તી માત્ર વધી નથી પરંતુ તેણે ભારત કરતાં વધુ પ્રજનન દર પણ નોંધાવ્યો છે. By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાકરજણ ટોલ પ્લાઝાના દરમાં વધારો ,કાર ચાલકોએ ટ્રીપના રૂ.155 ચૂકવવા પડશે વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 25 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસનેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો કર્યો વધારો નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારા કારણે આ નિર્ણય લેવામાં આવ્યો By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારસોના અને ચાંદીના ભાવમાં થયો વધારો Featured | બિઝનેસ | સમાચાર, ઘરેલુ બજારમાં બંને મુખ્ય કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો ટ્રેન્ડ આજે સોમવારે By Connect Gujarat Desk 16 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી નજીક,145 લોકોનું સ્થળાંતર ભરૂચના આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 28 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 મીટર દૂર, 132 મીટરને પાર નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરી ગઈ છે By Connect Gujarat Desk 10 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા ડેમની જળ સપાટીમાં વધારો,ડેમની જળસપાટી 127.22 મીટરે પહોંચી નર્મદા જિલ્લાના કેવડિયા થી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 127 મીટરને પાર કરી ગઈ છે. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn