ભરૂચ : જંબુસરના ગણેશચોક વિસ્તાર સ્થિત ગણપતિ મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ...
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નુતન ગણપતિ અને આશાપુરી માતા મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નુતન ગણપતિ અને આશાપુરી માતા મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જંબુસર નગરપાલિકા દ્વારા એસ. એન્ડ આઈ.સી. હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામમાં બ્રહ્માણી માતાજીનો મેળો યોજાયો હતો,અને માતાજીની રથ યાત્રામાં શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે
ગુજરાત | Featured | સમાચાર,ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે કાછિયા પટેલ સમાજ દ્વારા જળ ઝુલણી એકાદશીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાના નાદથી વિસર્જન કર્યું હતું.નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા...