ભરૂચ: જંબુસના મગણાદ ગામની ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટનો મોટો નિર્ણય, કંપની જમીનનો રસ્તા તરીકે ઉપયોગ નહીં કરી શકે !
સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના રસ્તા માટે ગૌ ચરની જમીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે
સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના રસ્તા માટે ગૌ ચરની જમીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરકોદરા, માલપુર, કાવા, છીદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા
ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ નગરમાં પરંપરા મુજબ ગણેશ મહોત્સવના સાતમા દિવસે શ્રીજીની વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી. 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી.
ભરૂચ જતાં નોકરયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો જ્યારે આમોદથી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મૂકાતાં વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ મુસાફરો રઝળી પડ્યાં હતાં
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.
ભરૂચના જંબુસરના કલક ગામે આવેલ પ્રાચીન તલકેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે શ્રાવણ વદ ટર્સ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.