ભરૂચ: જંબુસરના દહેગામે વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,
જંબુસર તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકાવા માટે મૂકવામાં આવી હતી.
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.