ભરૂચ: જંબુસરના પીલુદરા ગામે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાય
ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા સાત લોકોના મોત નિપજવાની ઘટના બાદ પોલીસ દ્વારા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચના જંબુસર ખાતે દેવ ઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂપિયા 2.42 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો,તેમજ આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
થ્થરોના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. પહેલા લાગતી અફવાં બાદમાં સ્થાનિકોના અનુભવ બાદ હકીકત થતાં ભેદી પથ્થર મારનારને શોધવા પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ કામે લાગ્યા