જામનગર: વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમની કરાય ઉજવણી
જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું.
જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું.
જામનગર ખાતે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, જિલ્લામાં કોરોનાથી સાડા ચાર હજારથી વધુ મોત.
જામનગરમાં પુર્ણા કારણે તારાજી, નવ નિયુક્ત સી.એમ.જામનગર પહોંચ્યા.
અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા.
ગણેશભક્તો દ્વારા કરાય છે અનેકરીતે ગણેશ ભક્તિ, મીઠાઇ વિક્રેતાએ બનાવ્યા 16 પ્રકારના મોદક લાડુ.
ઉંચી ટેકરી પર ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ, સપ્ડેશ્વર સિધ્ધીવિનાયક મંદિરે લાગી ભક્તોની કતાર.
ગણેશોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટીની મુર્તિઓ તૈયાર કરી છે