જામનગર : બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પોસ્ટર લગાવાયા
બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં આવ્યા..
બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં આવ્યા..
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરના વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા
જામનગરમાં એક મહિલા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા,
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું.
જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની મધ્યમાં આવેલી સરકારી શાળાએ ફાયર NOC લીધું ન હોવાથી સીલ કરવામાં આવી હતી.