અંકલેશ્વર: PMJAYમાં ગેરરીતી મામલે જયાબહેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટે ખુલાસો રજૂ કર્યો !
જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો