અંકલેશ્વર:સુરતી ભાગોળ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, દાગીના સહિત રોકડ રકમની ચોરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા
અમદાવાદની જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાનેગઠિયો લૂંટીને જતો રહ્યો.
હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.