Connect Gujarat

You Searched For "Jitu Vaghani"

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે

21 Nov 2021 9:03 AM GMT
ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

રાજ્યમાં ધોરણ 1થી5ની શાળાઓ શરૂ કરવા બાબતે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું મોટું નિવેદન

17 Nov 2021 12:13 PM GMT
જીતુ વાઘાણી કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું છે વધુ સારુ બનાવવાનું છે.

ભાવનગર : બાળ કેળવણીના ભીષ્મ પિતામહ સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસની ઉજવણી કરાય

15 Nov 2021 8:19 AM GMT
સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મ દિવસને પ્રતિવર્ષ રાજ્યમાં બાળવાર્તા દિન તરીકે ઊજવવાની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગર્વભેર જાહેરાત કરી છે

ભાવનગર: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત- 15મી નવેમ્બરને હવેથી રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવાશે

14 Nov 2021 7:18 AM GMT
આગામી 15 નવેમ્બરના રોજ ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ભાવનગર: નવાબ માલિકે ફોડયો નવો બોમ્બ, ગુજરાતના એક મંત્રીનું છે ડ્રગ્સ કેસમાં કનેકશન !

11 Nov 2021 11:08 AM GMT
એનસીપી નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે

ભાવનગર: માદરે વતન નાના સુરકા ગામે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું કરાયું ભવ્ય સ્વાગત

9 Nov 2021 6:56 AM GMT
વતનમાં પહોચેલા જીતુ વાઘાણીને શણગારેલા બળદગાડામાં બેસાડીને ગામમાં ફેરવાયા

ભાવનગર : યોગાચાર્ય દ્વારા લેખિત યોગા પુસ્તકનું શિક્ષણ મંત્રીના હસ્તે વિમોચન કરાયું

8 Nov 2021 12:45 PM GMT
આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર કરવામાં આવી છે

ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ભાવેણાના મહેમાન, રામ કથાકાર મોરારી બાપુ સાથે કર્યો સંવાદ

29 Oct 2021 12:54 PM GMT
રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી

ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉનમાં જ સરકારની મંજૂરી વગર ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા!

19 Oct 2021 5:59 AM GMT
ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા લઈ પહોંચ્યા, ખોડલધામમાં 100 કિલો ચાંદી સાથે રજત તુલા કરાય

7 Oct 2021 12:24 PM GMT
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા માટે રાજકોટ જીલ્લામાં પહોંચ્યા હતા. કાગવડના ખોડલધામમાં તેઓએ શીશ ઝુકાવ્યું હતું અને બાદમાં તેમની...

ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ અને પાટીલની જોડીએ કરી બતાવી કમાલ, ગાંધીનગર મનપામાં સ્પષ્ટ બહુમતી

5 Oct 2021 10:29 AM GMT
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે.

ગાંધીનગર: કોરોના મૃત્યુઆંક બાબતે ભાજપ કોંગ્રેસના સામસામે પ્રહાર

28 Sep 2021 12:36 PM GMT
ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે કોરોનાના કારણે થયેલ મોત અને સહાય બાબતે ભાજપ તેમજ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા.કોંગ્રેસે સરકાર પર પ્રહાર...