અંકલેશ્વર: BJP દ્વારા વિધાનસભાના સક્રિય કાર્યકરોનું સંમેલન યોજાયું, કોંગ્રેસના 50 કાર્યકરોએ કર્યા કેસરીયા
અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા